Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

Share

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે. જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે. રવિવાર હોવાથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની વધારે અવરજવર રહેતી હતી.કોરોનાનૂ સક્રમણ વધે નહી તેને લઇને આ નિર્ણય કરવામા આવ્યો છે.વેપારીઓ અને નગરજનોએ પણ નિર્ણયને આવકાર્યો હતો.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી ચોકડી પાસે આધેડ યુવાનનું મડર થતા ચકચાર મચી જવા પામી

ProudOfGujarat

નોકરી અપાવવાના બહાને લીંબાસીનાં યુવક સાથે ત્રણ શખ્સોએ રૂ ૧.૭૪ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!