Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

Share

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે. જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે. રવિવાર હોવાથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની વધારે અવરજવર રહેતી હતી.કોરોનાનૂ સક્રમણ વધે નહી તેને લઇને આ નિર્ણય કરવામા આવ્યો છે.વેપારીઓ અને નગરજનોએ પણ નિર્ણયને આવકાર્યો હતો.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

માતૃવંદના યોજનામાં ભરૂચ જિલ્લો પશ્ચિમ રીજીયનમાં પ્રથમ સ્થાને આવ્યો…

ProudOfGujarat

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મફત આંખની તપાસ દાંતનું ચેકઅપ તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા ઈદ ગાહ ખાતે,ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ ના લોકોને પાઠવી શુભકામનાઑ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!