Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

Share

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં આવેલાં મહુવેજ કોસંબા પડવાઈ રવીદ્રા પાનોલી લાઈન ઉપર આવેલાં ગામડાઓમાં અતિવૃષ્ટિનાં કારણે પાક સદંતર નિષ્ફળ જતાં શિયાળુ પાકની ખેતીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં ઉકાઈ ડેમની માઈનોર કેનલોમાં પાણી બંધ કરી દેતાં ખેડૂતો નિરાશ થઈ ગયાં છે.
ઉકાઈ ડેમમાં પાણી પુસ્કર પ્રમાણમાં ભરાયેલું છે છતાં પણ માઇનોર નહેરોમાં ખેડૂતોને ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકો માટે પાણીનાં વલખાં મારી રહ્યાં છે.આ અંગે રજુઆત ગુજરાત જમીયતે ઉલેમાંનાં સેક્રેટરી ભરુચ જિલ્લાનાં સામાજીક કાર્યકર અબ્દુલ કૈયુમ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી સુરત ભરુચ વડોદરા જિલ્લા ખેડૂતોને નર્મદાની નહેરોનાં પાણી છોડી ઉભા પાકોને બચાવી લેવાં ભાર પૂર્વક લેખિતમાં રજુઆત કરી છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી.

ProudOfGujarat

વડોદરા-મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી સઘન સંક્ષિપ્ત સુધારણા અંગે શ્રીમતી શાલિની અગ્રવાલે માધ્યમોને આપી જાણકારી

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!