Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

Share

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં આવેલાં મહુવેજ કોસંબા પડવાઈ રવીદ્રા પાનોલી લાઈન ઉપર આવેલાં ગામડાઓમાં અતિવૃષ્ટિનાં કારણે પાક સદંતર નિષ્ફળ જતાં શિયાળુ પાકની ખેતીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં ઉકાઈ ડેમની માઈનોર કેનલોમાં પાણી બંધ કરી દેતાં ખેડૂતો નિરાશ થઈ ગયાં છે.
ઉકાઈ ડેમમાં પાણી પુસ્કર પ્રમાણમાં ભરાયેલું છે છતાં પણ માઇનોર નહેરોમાં ખેડૂતોને ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકો માટે પાણીનાં વલખાં મારી રહ્યાં છે.આ અંગે રજુઆત ગુજરાત જમીયતે ઉલેમાંનાં સેક્રેટરી ભરુચ જિલ્લાનાં સામાજીક કાર્યકર અબ્દુલ કૈયુમ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી સુરત ભરુચ વડોદરા જિલ્લા ખેડૂતોને નર્મદાની નહેરોનાં પાણી છોડી ઉભા પાકોને બચાવી લેવાં ભાર પૂર્વક લેખિતમાં રજુઆત કરી છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!