Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જીલ્લામાં ટ્રાફિકનું દૂષણ ખુબજ મોટી માત્રમાં હતું પણ વલસાડ જીલ્લા પીએસઆઈ જે.આઈ.પરમાર આવતા ટ્રાફિકનો પ્રશ્ન “સ્પીડરૂપી “દૂર થયો વલસાડ જીલ્લામાં અનેક જીઆઈડીસી ,નેશનલ હાઈવે,શહેરનો ટ્રાફિક તેને દૂર કરવોએ મોટો પ્રશ્ન હતો પણ તેને ચાણક્ય બુધ્ધિથી દૂર કરી શકાય તે કામ વલસાડ જીલ્લા પીએસઆઈ જે.આઈ.પરમારે કરી બતાવ્યું વલસાડ જીલ્લા અધિક્ષક સુનિલ જોષી એક મસ્ત અધિકારી છે લોકોના પ્રશ્નો તેના માટે સર્વોચ્ચ છે ને તેના માર્ગદર્શન નીચે કામ કરવું તે પણ એક સારી વાત છે જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈની મહેનત પોલીસ દ્વારા સુંદર ફરજ એ લોકોએ પણ આવકારી છે પીએસઆઈ જે.આઈ.પરમાર હંમેશા પોતાની ફરજ પ્રત્યે વફાદાર છે કોઈ પણ માથાભારે હોઈ કે લાગવક હોઈ તેને તે કાયદાના મેમાથી જ જવાબ આપે છે આવા કર્મચારીને લોકોએ પણ આવકાર આપ્યો છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮ મી જન્મ જયંતી નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!