Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલીમાં બિસ્માર બન્યો આ વર્ષો જૂનો પુલ આખરે ક્યારે જાગશે તંત્ર લોકો ને પડી રહી છે તકલીફો..?? જાણો વધુ  

Share

(અભિષેક ગોંડલીયા)જાણવા મળ્યા મુજબ અમરેલી-રાજુલા ના બાબરીયાર ગામ નજીક જોલાપુરી નદી નો વર્ષો જૂનો પુલ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…..રાજુલા ના બાબરીયાધાર ગામ થી અમુલી  અખેગઢ  મહુવા ને જોડતો માર્ગ છે..આજે બિસ્માર બન્યો છે…..
લોક ચર્ચા મુજબ રાજુલા ના ગામડાઓ ના વિકાસ ફક્ત ને ફક્ત કાગળો પર જ જોવા મળી રહ્યો છે.. કારણ કે ગામડા માં કોઈ અકસ્માત કે કોઇ પ્રકાર ની ઘટના બને તો ૧૦૮ એમ્બ્યુલન્સ ને પહોસવામાં પણ ખુબજ સમય લાગે છે..
વધુમાં બિસ્માર બનેલા રસ્તાઓ ના કારણે વાહન ચાલકો ને પણ પડી રહી છે મહા મુશકેલીઓ-હાલ તો લોકો તંત્ર તાબડતોબ એક્શન માં આવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે…..

Share

Related posts

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થ કેર કંપનીમાં કર્મચારીઓ દાઝયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ઠંડી નુ પ્રમાણ ઘટયુ

ProudOfGujarat

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!