Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

Share

ભરૂચ શહેર માં વધેલી ગંદકી ડોર તું ડોર નાં કલેક્શન માં તેમજ ડેંગ્યુ નાં વધેલા રોગચારો શહેર ના રસ્તા ઓ પર પડેલ ખાડા ઓને લઈને આખરે લોકો નહીં જાગતા શહેરીજનો ની સમસ્યા માટે સીનીયર સીટીઝનો તેમજ નિવૃત અધિકારીઓ દ્વારા પાલિકા નાં ખાડે ગયેલા વહિવટ સામે પાંચબત્તી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હતા. જેને ચાર દિવસ થયા હતા. ત્યારે ત્રીજા દિવસે વિપક્ષ નાં નેતા ઓએ ઉપવાસી ઓની મુલાકાત લઈ ને વિગતો મેળવી પાલીકા ના પ્રમુખ સુરભીબેન ને મળી આ ઉપવાસ આંદોલન કારી ઓની સમસ્યા હલ કરી મળવા નુ કહેતા પાલીકા ના પ્રમુખ અને વિપક્ષ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી જ્યારે અંતે આજે પાલિકા નાં પક્ષ નાં નેતા દ્વારા ઉપવાસી ઓની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપી હતી કે તેમની માંગણી ઓને વહેલી તકે પૂરી કરવામાં આવશે જેને લઈને આંદોલન કરી રહેલા તમામ ઉપવાસી ઓએ પારણા કર્યા હતા અને સાથ આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામા તાલુકા પંચાયતોમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને ..!

ProudOfGujarat

રાજપારડી ખાતે જુગાર રમતા ચાર આરોપી ઝડપાયા

ProudOfGujarat

ભરૂચના ડીએસપીનો હુંકાર જિલ્લાને બાનમાં લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને સાખી લેવાશે નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!