Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

Share

ભરૂચ શહેર માં વધેલી ગંદકી ડોર તું ડોર નાં કલેક્શન માં તેમજ ડેંગ્યુ નાં વધેલા રોગચારો શહેર ના રસ્તા ઓ પર પડેલ ખાડા ઓને લઈને આખરે લોકો નહીં જાગતા શહેરીજનો ની સમસ્યા માટે સીનીયર સીટીઝનો તેમજ નિવૃત અધિકારીઓ દ્વારા પાલિકા નાં ખાડે ગયેલા વહિવટ સામે પાંચબત્તી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હતા. જેને ચાર દિવસ થયા હતા. ત્યારે ત્રીજા દિવસે વિપક્ષ નાં નેતા ઓએ ઉપવાસી ઓની મુલાકાત લઈ ને વિગતો મેળવી પાલીકા ના પ્રમુખ સુરભીબેન ને મળી આ ઉપવાસ આંદોલન કારી ઓની સમસ્યા હલ કરી મળવા નુ કહેતા પાલીકા ના પ્રમુખ અને વિપક્ષ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી જ્યારે અંતે આજે પાલિકા નાં પક્ષ નાં નેતા દ્વારા ઉપવાસી ઓની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપી હતી કે તેમની માંગણી ઓને વહેલી તકે પૂરી કરવામાં આવશે જેને લઈને આંદોલન કરી રહેલા તમામ ઉપવાસી ઓએ પારણા કર્યા હતા અને સાથ આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ નારાયણ વિધાવિહાર ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચમાં અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલે હોળી-ધુળેટીનાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!