Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

Share

નર્મદા નિગમની ઓફીસ નજીક રોડ પર લારી ગલ્લા કરી ચા નાસ્તો વેચીને ગુજરાન ચલાવતાં કેવડિયા ગામના 15 જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીણવાઈ સ્થાનિકો દ્વારા ભારે વિવાદ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી લારી ગલ્લા હટાવાની થઈ રહી છે કામગીરી વહીવટી દારે જણાવ્યું હતું કે અહીંયા નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે જેના કારણે તેઓને હટાવવામાં આવ્યા છે.નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પોલીસ બળ વાપરી સરકારી તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઇ રહી છે હેરાનગતિનો પ્રયાસ.

Advertisement

Share

Related posts

બાવળામાં અનાજ ભરવાના સરકારી ગોડાઉનમાં આગ

ProudOfGujarat

અંકલેશ્વર નજીક જુના કાંશીયા ગામની સીમમાંથી 11 ફૂટ લાંબો અજગર ઝડપાયો

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ વાયરોની ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!