Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

Share

નર્મદા નિગમની ઓફીસ નજીક રોડ પર લારી ગલ્લા કરી ચા નાસ્તો વેચીને ગુજરાન ચલાવતાં કેવડિયા ગામના 15 જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીણવાઈ સ્થાનિકો દ્વારા ભારે વિવાદ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી લારી ગલ્લા હટાવાની થઈ રહી છે કામગીરી વહીવટી દારે જણાવ્યું હતું કે અહીંયા નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે જેના કારણે તેઓને હટાવવામાં આવ્યા છે.નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પોલીસ બળ વાપરી સરકારી તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઇ રહી છે હેરાનગતિનો પ્રયાસ.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ-લ્યો બોલો, માજી મંત્રીની કારના કાંચ તોડી રોકડ રકમ સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી, જાણો વધુ

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!