Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમ્યાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Share

અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર પોલીસ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ હદ વિસ્તારમાં આવેલ રામકુંડ રોડ ઉપર ના વાઘેલા વાળમાં દરમિયાન કોઈ ચોરોએ શૈલેષભાઈ ચંદુભાઈ રાણા રાત્રે જમીને પોતાના ઘરમાં માળીયે સુવા જવા માટે ગયા હતા. તે દરમિયાન મધ રાત્રી એ નીચેના ઘરનો આગળ નો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડ રકમ 25000 તેમજ સોના ચાંદી દાગીના મળી કુલ અંદાજે ૩૬ હજારની ચોરી કરી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. અન્ય રામદેવનગરના મકાનના હરેશભાઈ કોમલ ના ઘર ગયા હતા જેઓનું મકાનનું પણ નીચેના આગળના ઘરના દરવાજાનું કાળુ તોડ્યું હતું. પરંતુ ઘરમાં કંઈક મળવા પામ્યું ન હતું. જ્યારે રામકુંડ રોડ ઉપર આવેલ અન્ય એક મકાન પણ નિશાન બનાવ્યુ છે. દરમિયાન ત્રણ જેટલા મકાનોમાં ચોરીની ઘટનાથી પ્રજામાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસ વધુ પેટ્રોલિંગ કરે કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!