Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.

Share

સુરતના અડાજણના ગૌરવપથના રોડ સાઈડ ઉપર આજરોજ મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષીય માયા નામની મહિલાની લાશ મળી આવી હતી. બનાવ અંગેની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં વધુ એક પતિએ પત્નીને ઘાતકી પણ રીતે હત્યા કરી નાખી છે. સુરત શહેરના અડાજણના ગૌરવપથમાં મૂળ મધ્ય પ્રદેશથી આવેલ માયા નામની ૩૦ વર્ષથી પરણિતાને તેના જ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોઈ બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ તેને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેતા આ અંગેની જાણ અડાજણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ધોરણે એના પતિને ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરી હતી તેણે હત્યા કેમ કરી શું કારણ હતું તે દિશામાં અડાજણ પોલીસ તપાસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિધાર્થીઓએ હર ઘર તિરંગા અને મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત રેલી યોજી

ProudOfGujarat

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!