Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના ડાધારીયા ગામની અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતી 21 વર્ષીય શીતલ જયેશભાઈ કટારા ગતરોજ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગના પાંચમા માળે કામ કરી રહી હતી તે વેળા અચાનક તેણીનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાતા તેણીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વિના કામગીરીને પગલે ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!