Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના ડાધારીયા ગામની અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતી 21 વર્ષીય શીતલ જયેશભાઈ કટારા ગતરોજ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગના પાંચમા માળે કામ કરી રહી હતી તે વેળા અચાનક તેણીનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાતા તેણીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વિના કામગીરીને પગલે ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

વાંકલ : કોઝવે પાણીમાં ગરકાવ થતા માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરાયાં.

ProudOfGujarat

10 દિવસ પૂર્વે જ઼ લોકાર્પણ કરાયેલા અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ : સ્ટ્રીટ લાઈટના અભાવે બાઈક ચલાકે કાબુ ગુમાવતા 3 વર્ષીય બાળકનું મોત ..

ProudOfGujarat

અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!