Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમે વર્ષ 2016 ના મારામારીના ગુનામાં એક આરોપીને અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં વર્ષ 2016 દરમ્યાન મારમારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વિનયકુમાર પાસવાન રહેવાસી વિજયનગર અંકલેશ્વરની સંડોવણી હતી અને તે ધણા સમયથી નાસતો ફરતો હતો. દરમ્યાન ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પ્રતિન ચોકડી વિસ્તારમાં આ આરોપી વિનયકુમાર પાસવાન નજરે પડતાં પોલીસે તેની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસને સોંપી દીધો હતો. આ આરોપી છેલ્લા ત્રણ વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

Advertisement

Share

Related posts

હાલોલ: શિવરાજપુરના નવી ભાટ ગામ પાસે કારમા વડોદરાના પરિવારે સામુહિક આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

સુરતનાં અમરોલીમાં માથાભારે શખ્સોને ગાળ બોલવા બાબતે ઠપકો આપતા યુવકની ચપ્પુનાં ઘા ઝીકી હત્યા.

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!