Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપવાસના ૧૪ દિવસઃહાર્દિક ના ઉપવાસ આંદોલન નો આવી શકે છે.આજે અંત-ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલે મધ્યસ્થી બનશે. હાર્દિકને મળી સરકાર સમક્ષ મુકાશે માંગણીઓ…

Share

 
છેલ્લા ૧૪ દિવસઃ થી ખેડૂતોના દેવા માફી તેમજ પાટીદાર સમાજ ને અનામત સહિત ના મુદ્દાઓ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા છે… ત્યારે એક તરફ હાર્દિક ની તબિયત લથડતી દેખાઈ રહી છે તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલ હવે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી માટે આગળ આવ્યા છે…
જાણવા મળ્યા મુજબ નરેશ ભાઈ પટેલ બપોર સુધી હાર્દિક પટેલ ને અમદાવાદ આવી મળી તેની સાથે વાતચીત કરી સરકાર સમક્ષ માંગણીઓ મુકવાના પ્રયાસો કરશે અને જો કોઈ રસ્તો નીકળશે તો હાર્દિક ના ઉપવાસ આંદોલન નો અંત પણ આવી શકે છે …તો બીજી તરફ નરેશ પટેલ દ્વારા પણ હાર્દિક પારણા કરે તેવી માતાજીને પ્રાથના કરી તેઓના પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું…..

Advertisement

Share

Related posts

વિદ્યાર્થીઓને એસ.ટી બસની સુવિધાઓ ન મળવાથી મેનેજરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

અજાણ્યા વાહન ચાલકે રાહદારી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતાં મોત

ProudOfGujarat

ભરૂચનાં આમોદમાં સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને વ્યવસ્થિત જવાબ ન મળતા રેશન કાર્ડ ધારકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!