Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ટ્રેનની અડફેટમાં આવી જતા ૧૩ વર્ષીય બાળકનું કમકમાટીભર્યુ મોત.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે આવેલ પરમાર ફળીયામાં રહેતા અને મૂળ એમપીના રહેવાસી ગુજરાતી દિલીપભાઇ ઝાંમણીયાનો પુત્ર દિલીપ ગઇકાલના રોજ ઘરેથી રમવા માટે ગયો હતો અને ઘરે પાછો ન આવતા તેમના વારસદારો તેમને શોધવા માટે નીકળ્યા હતા પરંતુ આજરોજ વહેલી સવારે બાળકની ડેડબોડી અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવે ટ્રેક ઉપર મળી આવતા પરિવારજનોમાં મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રેલ્વે પોલીસના અનુમાન દ્વારા બાળક ટ્રેનની અડફેટમાં આવી ગયો હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે રેલ્વે પોલીસે બાળકની ડેડ બોડીનો કબજો મેળવી અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝંઘાર ગામના પાટિયા નજીક કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું સારવાર દરમિયાન કરૂણ મોત…

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને મળી આશ્વાસન આપ્યું.

ProudOfGujarat

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!