Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

Share

ગુજરાતના સૌપ્રથમ અને ગુજરાતના નવમા ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીનું મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો સાતમો તથા નર્મદા માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ તા.1લી જાન્યુઆરીના રોજ યોજાશે. પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતી, મહાપ્રસાદી તથા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.રણજિત વાંક રાતે ડાયરાની રમઝટ બોલાવશે. જેનો લાભ લેવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

કેવડિયા ટેન્ટ સીટી ખાતે સાગ અને ખાખરના વૃક્ષ પરવાનગી વિના કાપી નાંખતા લલ્લુજી એન્ડ સન્સના એમ.ડીને કેવડિયા વન વિભાગે નોટિસ ફટકારી.

ProudOfGujarat

ભરૂચ ના વહાલુ ગામ નજીક અજાણ્યા વાહન ની અડફેટે ઇજાગ્રસ્ત યુવક નું મોત 

ProudOfGujarat

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!