Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.આજરોજ એલ.એચ રોડ પર આવેલ એક મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.આ મંદિર રસ્તાની લાઇન દોરીમાં આવતું હોવાથી તેનું ડિમોલેશન કર્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે પોલીસની આ કામગીરીને પગલે મંદિરના ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી અને પાલિકાના સત્તાધીશો સામે ડિમોલેશનનો વિરોધ કરીને સંઘર્ષની સ્થિતિ નિર્માણ કરી હતી. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે આ દરમ્યાન કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના નાડા ગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ભરૂચ:પવિત્ર રમજાન માસ દરમિયાન વીજકાપ,પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા,તથા રોડના સમારકામ અર્થે પશ્ચિમ વિસ્તારના તથા જુના ભરૂચના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!