Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.આજરોજ એલ.એચ રોડ પર આવેલ એક મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.આ મંદિર રસ્તાની લાઇન દોરીમાં આવતું હોવાથી તેનું ડિમોલેશન કર્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે પોલીસની આ કામગીરીને પગલે મંદિરના ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી અને પાલિકાના સત્તાધીશો સામે ડિમોલેશનનો વિરોધ કરીને સંઘર્ષની સ્થિતિ નિર્માણ કરી હતી. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે આ દરમ્યાન કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ProudOfGujarat

પાલેજ માં ત્રણ દુકાનો નાં સટલ નાં તાળા તોડી તસ્કરો એ તરખાટ મચાવ્યો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : થાનગઢ નગરમાં રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરાતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!