સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.આજરોજ એલ.એચ રોડ પર આવેલ એક મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા...