Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA ના કાયદાને લઈને પગલે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્યના કાર્યાલયથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ થકી લોકોને નાગરિકતા સંશોધન કાયદો અંગે સમજ આપવામાં આવી હતી. તો આજરોજ જવાહર બાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોને નાગરિકતા સંશોધન કાયદા અંગે માહિતી આપી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : તા.4 નાં રોજ ચોરી થઈ હતી તેના ઇસમને CCTV ફૂટેજનાં આધારે ઓળખીને તેને પકડી અંકલેશ્વર શહેર પોલીસનાં હવાલે કર્યો.

ProudOfGujarat

અંસાર માર્કેટમાં આગના બનાવ બાદ તંત્ર એકશનમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો ધોવાતી હોવાનું બહાર આવ્યું પાણીનું કનેક્શન કાપી નાખવા સૂચના અપાઈ

ProudOfGujarat

કરજણના માલોદ ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારની ઝઘડીયા ભાજપા અગ્રણીઓએ લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!