Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA ના કાયદાને લઈને પગલે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્યના કાર્યાલયથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ થકી લોકોને નાગરિકતા સંશોધન કાયદો અંગે સમજ આપવામાં આવી હતી. તો આજરોજ જવાહર બાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોને નાગરિકતા સંશોધન કાયદા અંગે માહિતી આપી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

પાલેજની કંપનીમાંથી લાખોની કિંમતનાં સ્ટીલનાં બકેટની ચોરી

ProudOfGujarat

કોલકત્તા : હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, કોર્ટરૂમની બહાર પ્રદર્શન કર્યું, જાણો સમગ્ર મામલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!