Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પિરામણથી વાછરડાં લઈને ભરૂચ ભઠીયારવાડ આવતો ટેમ્પો ચાલક ઝડપાયો.

Share

ભરૂચ શહેરનાં ભઠીયારવાડમાં કતલનાં ઇરાદે લાવવામાં આવેલા વાછરડાં ભરેલો ટેમ્પો સાથે ટેમ્પો ચાલકની ભરૂચ શહેર બી-ડીવીઝન પોલીસે અટક કરી હતી. ભરૂચ શહેરમાં વાછરડાં ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. જેમાં મળતી વિગતોમાં અંકલેશ્વરનાં પિરામણ બ્રિજ નજીકથી વાછરડાં ભરીને ભરૂચ ભઠીયારવાડમાં લઈને આવેલ ટેમ્પો ચાલક સમીર ડભોઇયા રહેવાસી હુરપાર્ક સોસાયટી ડુંગરી ભરૂચને ભરૂચ બી-ડીવીઝન પોલીસે ફાટાતળાવ નજીકથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં જણાવ્યુ હતું કે તે વાછરડાં ભઠીયારવાડમાં રહેતો સોયેબ કુરેશીએ લાવવાના કહ્યા હતા. પોલીસે 14 વાછરડાં અને એક વાછરડી સાથે ટેમ્પોને ઝડપી લઈ સોયેબ કુરેશી તેમજ ટેમ્પો ચાલક અને અન્ય બે લોકો સામે આ સંદર્ભે ગુનો દાખલ કરીને બી-ડીવીઝન પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વિરમગામ ટાઉન પોલીસ ને શહેરમાં વકરેલા ટ્રાફિક ની સમસ્યા ને લઇને રસ ન હોય કોઇ કાર્યવાહી નહીં,રાજકીય ઇશારે માત્ર નગરપાલિકા સામે ના દબાણો ફરી ત્રીજીવાર તવાઇ..

ProudOfGujarat

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ અમરાવતી નદી પરનો પુલ બંધ થતાં અન્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનોએ આવેદન પાઠવી રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!