Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

Share

મંગળવારના રોજ વહેલી સવારે અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર કોઈક ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડ આવી ગયા હતા. તેઓ ટ્રેન નીચે આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રેલવે અકસ્માત અંગે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી અજાણ્યા આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડ્યો હતો અને મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અસામાજિત તત્વોએ મેલડી માતાની પ્રતિમા ખંડિત કરતાં રોષ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 નાં કેસોનો આંક 7 થયો, હાલમાં કુલ 6 સક્રિય કેસો.

ProudOfGujarat

ઝઘડીયા ચાર રસ્તા પર સિલિકા ભરીને જતી ટ્રકમાં આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!