Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાનું સરહદી ગામ હલદરવા ગામની સીમમાં એક મહિલા અને એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તપાસ કરતાં ભરૂચ તાલુકાના મનુબર ગામે રહેતી પરિણીતા હેતલ મુકેશ અને તેનો એક વર્ષનો પુત્ર તારીખ 20 થી ગુમ થઈ ગયા હતા જેઓ આજે મૃત હાલતમાં હલદરવા ગામની સીમમાં મળી આવ્યા હતા આ અંગે પોલીસે તપાસ કરતાં નજીકમાં ઝેરી દવાની બોટલ મળી આવી હતી

તેમજ પરિણીતાનું શરીર અર્ધનગ્ન હોવાથી પોલીસે અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત કરી છે. પરંતુ પરિવારજનોના કહેવા મુજબ 20 તારીખે માતા પુત્ર ગુમ હતા અને તેમના આપઘાત કર્યો હોવાનું પોલીસને કહેતા પોલીસ હાલ તો અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપલાના મહારાણી રુકમણીદેવીજીએ પદ્માવત ફિલ્મના વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું.

ProudOfGujarat

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં એસઆઈઆરની અંતિમ યાદી જાહેર, જિલ્લામાં મતદારોનો છેલ્લો આંક ૧૧.૦૨ લાખ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!