Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર ખાતે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાને મુદ્દે ધરણા પર બેઠેલા આદિવાસી સમાજ ના લોકોના સમર્થન ભરૂચ જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા સામે આવ્યા છે.

Share

ગાંધીનગર ખાતે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાને મુદ્દે ધરણા પર બેઠેલા આદિવાસી સમાજ ના લોકોના સમર્થન ભરૂચ જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા સામે આવ્યા છે. આજરોજ તાજેતર માં જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેઓ એ પોસ્ટ મૂકી ધરણા કરનાર આદિવાસી સમાજના આગેવાનો તેમજ લોકો ને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને વધુ માં વધુ આદિવાસી લોકો તેમાં જોડાય તેવી અપીલ કરી છે. મનસુખભાઇ વસાવા એ પોતાની આ પોસ્ટ માં જણાવ્યું છે કે ગાંધીનગર ખાતે આદિ જાતિ ના ખોટા પ્રમાણપત્રો રદ કરવા ની માંગ સાથે જે આંદોલન ચાલુ છે તેનું હું સમર્થન કરું છું, આ આંદોલન આદિવાસીઓ ના હિત માં છે જેથી વધુ માં વધુ આદિવાસી સમાજ ના લોકો તેમાં જોડાય અને અનુકૂળતા હોય તો પ્રતીક ધરણા ઉપર પણ ઉતરે.

Advertisement

Share

Related posts

સુરત :ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા.જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાનામોત નીપજયા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ProudOfGujarat

લ્યો કરો વાત શેઠની,શિખામણ ઝાંપા સુધી ! વિભાગીય નાયબ નિયામક ની સૂચનાઓને ન ગણકારતું વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર નું નઘરોળ તંત્ર !

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયામાં ટેમ્પોમાંથી 1.17 લાખ રોકડની ચોરી કરનાર ટોળકીના બે ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!