Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વરના ને.હા.નં.48 સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટીમાં એકાએક આગની ધટનામાં 5 થી વધુ ઝૂંપડા ઝપેટમાં આવી ગયા હતા. અચાનક લાગેલ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતા નોટીફાઈડ ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગયું હતું અને સર્જાયેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ધટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા રેસક્યુ કરી બહાર કઢાઈ.

ProudOfGujarat

મિગ-21 વિમાનના ક્રેશની વધુ એક ઘટના આવી સામે, બે પાઈલટે ગુમાવ્યા જીવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!