Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

Share

ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ આ બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 1.44 લાખની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાની યુવતીએ અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો વિજય.

ProudOfGujarat

અંકલેશ્વર ના રાજપીપલા રોડ ની આસપાસ ના વિસ્તારમાં ચાલતા કેમિકલ કૌભાંડ કરનારા ઝડપાયા

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈટીઆઈ ફોકસ્ડ ઇક્વિટી ફંડ એનએફઓ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!