Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

Share

ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ આ બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 1.44 લાખની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

નડિયાદ : વિજયા દશમી પર્વ નિમિત્તે મહેમદાવાદ ખાતે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સી.એમ. કાર્યાલયના ઓ.એસ.ડી. કે. એન. શાહનો જન્મદિન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!