Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

Share

સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ રહેલ CAA વિરોધમાં હિંસા થઇ રહી છે તે માટે શાંતિ પ્રસરે અને કોમી એકતાની ભાવના યથાવત રહે તે માટે હનુમાન ચાલીસાના પાઠનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ ટી સેલ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 50 થી વધુ મહિલાઓએ દેશની શાંતિ માટે પાઠ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : રાષ્ટ્ર શક્તિ એકતામંચ ગોધરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના ભોલાવ બ્રિજ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!