Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

Share

સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ રહેલ CAA વિરોધમાં હિંસા થઇ રહી છે તે માટે શાંતિ પ્રસરે અને કોમી એકતાની ભાવના યથાવત રહે તે માટે હનુમાન ચાલીસાના પાઠનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ ટી સેલ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 50 થી વધુ મહિલાઓએ દેશની શાંતિ માટે પાઠ કર્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાંથી અમરનાથ યાત્રા માટે ૪૫૦ થી વધુ શ્રદ્ધાળુઓ રવાના

ProudOfGujarat

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે ખેતીની જમીનમાં દબાણ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!