Proud of Gujarat
FeaturedGujaratINDIA

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

Share

આર.બી.આઈ.એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.5 માર્ચથી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂ.50,000 જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો ભરૂચ શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમમાં પણ દોડતાં થયા છે. હાલ ભરૂચ અંકલેશ્વરમાં યસ બેંકની બહાર ખાતેદારોએ કતારો માંડી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવ ગામમાં ગોદળા-તકીયા-ગાદલાં બનાવતા સેવાભાવી યુવકે બે હજાર માસ્ક તૈયાર કરી જાહેર જનતાને વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : બંને છેડે નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોને રોકવા પોલીસ પહેરો હોવા છતાં 40 પૈડાંવાળું ટ્રેલર ઘૂસ્યું…!

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!