Proud of Gujarat
FeaturedGujaratINDIA

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

Share

આર.બી.આઈ.એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.5 માર્ચથી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂ.50,000 જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો ભરૂચ શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમમાં પણ દોડતાં થયા છે. હાલ ભરૂચ અંકલેશ્વરમાં યસ બેંકની બહાર ખાતેદારોએ કતારો માંડી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

દીવ બન્યો દેશનો પ્રથમ સોલાર જિલ્લો, ડ્રોનની નજરે જુઓ દરિયાકિનારે લગાવેલી સોલાર પેનલનો નજારો..

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નાગરવાડામાં ગાયે દિવ્યાંગ યુવકને 10 થી વધુ ભેટી મારી.

ProudOfGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!