Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

Share

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના સંધરા ગામે આવેલા બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર માંકુદરતી સૌંદર્ય ની મજા માણવા આવતા હોય છે. જેમાં શનિ-રવિની રજાના દિવસોમાં સહેલાણીઓ થી ઉભરાઇ જાય છે પરંતુ હાલમાં આ કોરોના વાયરસના જોખમના કારણે તકેદારીના પગલારૂપે કચેરી દ્વારા બરડા ડુંગર પ્રવાસન કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ઉમરપાડા તાલુકો દેવગઢ કેન્દ્રમાં પણ મોટી સંખ્યામાંસહેલાણીઓ ઉમટી પડે છે. અને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે. હાલમાં વનવિભાગ દ્વારા કોરોના વાયરસના જોખમના કારણે પ્રવાસન કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના બંને પ્રવાસન કેન્દ્ર બંધ કરી તકેદારીના પગલાંવન વિભાગ દ્વારા ભરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાંચે ગેંગ પર ધોકાવાળી કરી દબોચી લીધા, વીડિયો વાયરલ..

ProudOfGujarat

ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!