Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ સુધી રદ રહેશે.

Share

રેલવે પ્રશાસન દ્વારા કોરોના (કોવિડ-19) નાં સંભવિત જોખમને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ટ્રેન નંબર 19411/19412 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ 2020 સુધી રદ કરવામાં આવી છે. તે પ્રમાણે, ટ્રેન નંબર 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24 માર્ચને છોડીને 20 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી રદ કરવામાં આવશે. વાપસીમાં, ટ્રેન નંબર 19412 અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 માર્ચ 2020 સિવાય 21 માર્ચથી 1 એપ્રિલ 2020 સુધી રદ રહેશે. આ ટ્રેન 24 માર્ચે અમદાવાદથી અને 25 માર્ચે અજમેરથી ચાલશે.

Advertisement

Share

Related posts

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ત્રણેય જળાશયોમાં જળ સ્તર ઘટ્યું, નહિવત વરસાદે ધરતી પુત્રોને ચિંતામાં મુક્યા..!!

ProudOfGujarat

વાંકલ-લવેટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાતા યુવાનનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં રાજપીપળા રોડ પર આઝાદ નગર ખાતેનાં મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!