Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ સુધી રદ રહેશે.

Share

રેલવે પ્રશાસન દ્વારા કોરોના (કોવિડ-19) નાં સંભવિત જોખમને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ટ્રેન નંબર 19411/19412 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ 2020 સુધી રદ કરવામાં આવી છે. તે પ્રમાણે, ટ્રેન નંબર 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24 માર્ચને છોડીને 20 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી રદ કરવામાં આવશે. વાપસીમાં, ટ્રેન નંબર 19412 અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 માર્ચ 2020 સિવાય 21 માર્ચથી 1 એપ્રિલ 2020 સુધી રદ રહેશે. આ ટ્રેન 24 માર્ચે અમદાવાદથી અને 25 માર્ચે અજમેરથી ચાલશે.

Advertisement

Share

Related posts

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : રાજુપુરા ગામે ફોરેસ્ટ વિભાગ એ ખેતરમાંથી પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!