Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

Share

ભરૂચ જિલ્લાનાં ઝધડીયા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની સાવચેતીનાં પગલે લોકોની સુરક્ષા અર્થે જવાનોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે જેના અનુસંધાને આજરોજ ઝધડીયા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એચ વસાવા તથા પી.એસ.આઈ રાઠવાના સ્ટાફ તથા કર્મચારીઓને ધારોલી ગામના હોમિયોપેથી દવાખાના દ્વારા દવા તથા ઉકાળો પણ આપવામાં આવી હતો .

Advertisement

Share

Related posts

ભરૂચના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશકુમાર ધનેશ્વર પી.એચ.ડી. થયાં.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નોવર્સ હોટલ સામે થયેલ અકસ્માતમાં પોલીસ કર્મચારીનાં પુત્રનું મોત નીપજયું.

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!