Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

Share

ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં વધારા વચ્ચે ભરૂચમાં રવિવારે એક જ દિવસમાં 696 લોકોનું સ્કેનિંગ કરાતા કુલ આંક 1322 પર પહોંચ્યો છે. જ્યારે હોમ ઓબ્ઝર્વેશનમાં શનિવારે માત્ર 120 લોકો હતા, જેમાં 479 નો વધારો થયો છે. રવિવારે 599 લોકોને હોમ ઓબ્ઝર્વેશનમાં મૂકાયા છે.ભરૂચમાં અત્યાર સુધી એકપણ કોરોના પોઝિટિવ દર્દી નથી. જોકે, શહેરીજનોએ સાવધાની લેવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના અગાઉ વિદેશ ગયેલ ઝઘડિયાના વ્યક્તિને અને અંકલેશ્વરમાં 4 ને ઓબ્ઝર્વેશનમાં મુકાયા છે.જો કોઇ વ્યક્તિ હોમ ઓબ્ઝર્વેશનમાં ઘરેથી નીકળશે તો પોલીસ ફરિયાદ નોંધાવી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે માંડવા ગામના રહીશને આવકનો દાખલો સહી-સિક્કા વગર આપી દેતા ભારે કુતૂહલ સર્જાયું હતું…

ProudOfGujarat

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

ProudOfGujarat

જાહેરમાં લઘુશંકા કરતાં ટોકનાર પર ચપ્પુથી હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!