Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કફ્યુૅના નિણૅય બાદ આગામી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે,અને દેશભરમાં ૧૪૪ કલમ અમલ કરી દેતા લોકોને કામ વગર ઘરની બહાર નિકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે,જેમાં ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં પણ ૪૦ લોકો હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે,જેમાં નેત્રંગ ટાઉનમાં ૨૬,વાલપોરમાં ૩,અને થવા ગામમાં ૧૧ લોકો જે બહાર ગામથી આવી નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરાયા છે,અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સવાર-સાંજ તપાસણી કરાઇ રહી છે,જ્યા%

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : કોરોનાની ત્રીજી લહેર સામેની તૈયારી : લીંબડી આર.આર. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ અને હોસ્પિટલના નવા સાધનોનું પણ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી શાળામાં નાયિકા દેવી ફિલ્મની યુવા અભિનેત્રી ખુશી શાહ સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝાયેદ ખાને સુપરહિટ ફિલ્મ ‘દાસ’ ની દ્રશ્ય શૈલીને આકાર આપવામાં કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી તે ખુલાસો કર્યો

ProudOfGujarat
error: Content is protected !!