Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

કોરોના વાયરસને લઈ વિસાવદર નગરપાલિકા દ્વારા અત્યારે વિસાવદરના મુખ્ય માર્ગો જેમ કે પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ રોડથી કનૈયા ચોકથી રેલ્વે સ્ટેશનથી રામજી મંદિર જૂની બજાર શાકમાર્કેટ જેવા મુખ્ય માર્ગો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો. જેમાં નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મનીષભાઈ રીબડીયાના માર્ગદર્શનથી તેના સભ્યોએ ભેગા રહી દવા છાંટવામાં આવી. જેમાં મનીષ રીબડીયા, ઈલીયાશ મોદી, જશુભાઈ બસિયા નગરપાલિકા સ્ટાફ બી.કે.જોશી, જાનીભાઈ તેમજ લાલભાઈ સહીત લોકો જોડાઈ વિસાવદરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યું.

કૌશિકપૂરી ગૌસ્વામી :- વિસાવદર

Advertisement

Share

Related posts

યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા

ProudOfGujarat

અમદાવાદમાં 582 CRના ખર્ચે બની રહી છે 17 માળની હોસ્પિટલ, PM મોદી કરશે ઉદ્દઘાટન..

ProudOfGujarat

વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!