Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Share

એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ બાબતે ચિંતિત છે,નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં લોકડાઉન અપાયું હોય ત્યારે મજૂરી કામ કરી પેટીયું રડતા ગરીબ લોકોની હાલત દયનિય હોય નર્મદા જિલ્લો પછાત વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી અમુક લોકોની હાલત ખરાબ જોવા મળતા રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોને આ બાબત ધ્યાને આવતા આવા ગરીબ,ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરી વૈષ્ણવ વણિક સમાજના સભ્યો એ એક ઉમદા કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યમાં તેમની સાથે કેટલાક જીઆરડી જવાનો પણ જોડાયા હતા.મંગળવાર અને લોકડાઉન સાથે શરૂ થયેલા આ કાર્યમાં એકજ દિવસમાં ૧૦૦ જેવા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ સેવાકાર્ય ફક્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોના એકત્ર થયેલા ફંડમાંથી કરાયું હોય હજુ ૩૧ માર્ચ સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નેત્રંગ : ગુંદીયા ગામે રાષ્ટ્રીય દુધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં 52,699 શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!