Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે.

Share

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે. દેશ અને શહેર મા ચાલી રહેલા કોરોના વાઇરસ COVID-19 જેવી અત્યંત ગંભીર બીમારી ને ધ્યાને લઇ સરકાર શ્રી ના દેશ બંધ ના આદેશ ને અનુસરી સાવચેતી રૂપે તા 1/4/2020 ને બુધવાર ચેત્ર સુદ આઠમ ના દિને સુરત ખટોદરા ખાતે શ્રી જવાલા માતાજી ના મંદિરમાં થનાર માહાયજ્ઞ, મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા તમામ ધાર્મિક કાર્યક્રમ રદ કરવા મા આવ્યો છે. જેની સમસ્ત મૈસુરીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા મા આવે છે.

Advertisement

Share

Related posts

સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો.

ProudOfGujarat

તત્કાલિન સલ્ફોનેશન આસી. મેનેજરે સારા પ્રોડેક્ટને સ્ક્રેપમાં બતાવી 12.62 કરોડની ઠગાઇ કરી

ProudOfGujarat

રાની મુખર્જીએ પોતાનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો, “આ સન્માન મારા પિતાને સમર્પિત છે.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!