Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે.

Share

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે. દેશ અને શહેર મા ચાલી રહેલા કોરોના વાઇરસ COVID-19 જેવી અત્યંત ગંભીર બીમારી ને ધ્યાને લઇ સરકાર શ્રી ના દેશ બંધ ના આદેશ ને અનુસરી સાવચેતી રૂપે તા 1/4/2020 ને બુધવાર ચેત્ર સુદ આઠમ ના દિને સુરત ખટોદરા ખાતે શ્રી જવાલા માતાજી ના મંદિરમાં થનાર માહાયજ્ઞ, મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા તમામ ધાર્મિક કાર્યક્રમ રદ કરવા મા આવ્યો છે. જેની સમસ્ત મૈસુરીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા મા આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્પા સંચાલકના હાથ-પગ બાંધી ફેંકી દીધેલી લાશ રહાડ-વછનાદ માર્ગ પાસે મળી

ProudOfGujarat

માંગરોળ અને ઉંમરપાડા પોલીસે હેલ્મેટ, સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 વાહન ચાલકોને ઝડપી લઇ દંડ ફટકાર્યો.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!