Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

Share

સમગ્ર ભારતમાં દેશ કોરોના વાઇરસની મહામારી ની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેરાત અપીલ થી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની જાહેરાત અપીલ થી તદ્દઉપરાંત ડી.ઈ.ઓ બારડ સાહેબ તથા ડી.પી.ઓ ચૌધરી સાહેબ અને ચુડા ડી. પી.ઓ પ્રતાપ ભાઈ સાહેબ ની અપીલ થી એકલવ્ય શાળા પરીવાર તરફ થી શ્રી મુખ્યમંત્રી રાહત ફંડમાં 33000(તેત્રીસ હજાર રૂપિયા) નો ફાળો આપવામાં આવ્યો હતો. જે શેક્ષણિક શાખામાં ખૂબ જ ગૌરવ ની વાત કહેવાય જે હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં માનવ ધર્મ નિભાવ્યો હતો.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જ્યોતિ સક્સેના : ગાંધીજીના આદર્શો અને ઉપદેશો વિશ્વને પ્રેરણા આપતા રહેશે.

ProudOfGujarat

શહેરા તાલુકાના સીમલેટ ગામને પ્રાથમિક સુવિધા આપવા જિલ્લાકક્ષાની બેઠકમા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!