Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

Share

સમગ્ર ભારતમાં દેશ કોરોના વાઇરસની મહામારી ની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેરાત અપીલ થી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની જાહેરાત અપીલ થી તદ્દઉપરાંત ડી.ઈ.ઓ બારડ સાહેબ તથા ડી.પી.ઓ ચૌધરી સાહેબ અને ચુડા ડી. પી.ઓ પ્રતાપ ભાઈ સાહેબ ની અપીલ થી એકલવ્ય શાળા પરીવાર તરફ થી શ્રી મુખ્યમંત્રી રાહત ફંડમાં 33000(તેત્રીસ હજાર રૂપિયા) નો ફાળો આપવામાં આવ્યો હતો. જે શેક્ષણિક શાખામાં ખૂબ જ ગૌરવ ની વાત કહેવાય જે હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં માનવ ધર્મ નિભાવ્યો હતો.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : બનાવટી લાયસન્સ સાથે 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે નોકરી કરતો સિકયુરિટી ગાર્ડ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં જીલ્લા કક્ષાનો ૨૬ મી જાન્યુઆરી ધ્વજવંદન પ્રોગ્રામ

ProudOfGujarat

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!