Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

Share

સમગ્ર ભારતમાં દેશ કોરોના વાઇરસની મહામારી ની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેરાત અપીલ થી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની જાહેરાત અપીલ થી તદ્દઉપરાંત ડી.ઈ.ઓ બારડ સાહેબ તથા ડી.પી.ઓ ચૌધરી સાહેબ અને ચુડા ડી. પી.ઓ પ્રતાપ ભાઈ સાહેબ ની અપીલ થી એકલવ્ય શાળા પરીવાર તરફ થી શ્રી મુખ્યમંત્રી રાહત ફંડમાં 33000(તેત્રીસ હજાર રૂપિયા) નો ફાળો આપવામાં આવ્યો હતો. જે શેક્ષણિક શાખામાં ખૂબ જ ગૌરવ ની વાત કહેવાય જે હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં માનવ ધર્મ નિભાવ્યો હતો.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામમાં ધરાવાળા આઈ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પાટોત્સવ નિમિત્તે આઈ શ્રી ખોડીયાર મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલમાં કર્યો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!