Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.નાયી એ જાતે સેનીતાઈઝર નો છટકાવ કર્યો.

Share

તાલુકા મથક માંગરોળ ખાતે પોલીસ મથક કાર્યરત છે. આ પોલીસ મથક ખાતે હાલમાં પી.એસ.આઇ.તરીકે પરેશ એચ.નાયી ફરજ બજાવી રહયા છે. હાલમાં કોરોનાં વાઇરસ ની જે પરિસ્થિત ઉભી થવા પામી છે. જેને પગલે સમગ્ર દેશમાં વીકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. પ્રજા ભયભીત થઈ ગઈ છે. કેમ કે આ રોગ માણસ માણસના સંપર્કમાં આવે એટલે રોગનો ચેપ લાગુ પડે છે. આમ હાલમાં માણસ માણસથી દૂર થઈ રહયો છે. ત્યારે બીજી તરફ સરકાર અને વહીવટી તંત્ર આ માટે અથાગ પરત્ન કરી રહ્યું છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં ઘેર ઘેર સેનિતાઈઝર નો છટકાવ કરી જંતુ રહીત કરવાનાં પ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.પરેશ એચ.નાયી એ સમગ્ર પોલીસ મથકમાં સેનીતાઈઝર નો છટકાવ જાતે જ કરી પોતાની ફરજ નાં દર્શન કરાવ્યા છે.

નઝીર પાંડોર-માંગરોળ

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમનારા 6 ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

અમદાવાદ-લીંમડી હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત, 25 થી વધારો લોકો ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!