Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.નાયી એ જાતે સેનીતાઈઝર નો છટકાવ કર્યો.

Share

તાલુકા મથક માંગરોળ ખાતે પોલીસ મથક કાર્યરત છે. આ પોલીસ મથક ખાતે હાલમાં પી.એસ.આઇ.તરીકે પરેશ એચ.નાયી ફરજ બજાવી રહયા છે. હાલમાં કોરોનાં વાઇરસ ની જે પરિસ્થિત ઉભી થવા પામી છે. જેને પગલે સમગ્ર દેશમાં વીકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. પ્રજા ભયભીત થઈ ગઈ છે. કેમ કે આ રોગ માણસ માણસના સંપર્કમાં આવે એટલે રોગનો ચેપ લાગુ પડે છે. આમ હાલમાં માણસ માણસથી દૂર થઈ રહયો છે. ત્યારે બીજી તરફ સરકાર અને વહીવટી તંત્ર આ માટે અથાગ પરત્ન કરી રહ્યું છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં ઘેર ઘેર સેનિતાઈઝર નો છટકાવ કરી જંતુ રહીત કરવાનાં પ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.પરેશ એચ.નાયી એ સમગ્ર પોલીસ મથકમાં સેનીતાઈઝર નો છટકાવ જાતે જ કરી પોતાની ફરજ નાં દર્શન કરાવ્યા છે.

નઝીર પાંડોર-માંગરોળ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર આરોપી યુપીથી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ, સભામાં મહત્વના મુદ્દે એજન્ડા ઉપર ચર્ચા

ProudOfGujarat

અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!