Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે. માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામપંચાયત દ્વારા આજુબાજુનાં અને ગ્રામજનોને જણાવવામાં આવ્યું કે સવારે 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ, અનાજ કરીયાણા, શાકભાજી, ફળ ફળાદી અને દૂધનું વેચાણ કરી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.બાર વાગ્યાં પછી તમામ દુકાનો બંધ રાખવી ત્યારબાદ દુકાનો ખુલ્લી રહેશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વેપારી મંડળ પ્રમુખે જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય મહિલાને સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી

ProudOfGujarat

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

ProudOfGujarat

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!