Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 108 નાં કર્મચારીઓ દ્વારા દીપ પ્રગટાવીને લોકોને સંદેશ વહેતો કર્યો કે અમે તમારી રક્ષા માટે હંમેશા કટિબદ્ધ છીએ ભરૂચ શહેર જિલ્લાના લોકો સાથે 108 ની ટીમ હંમેશા તત્પર રહેશે.

Share

હાલ તો કોરોનાવાયરસને લઈને ભરૂચ જિલ્લાનું તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે ત્યારે આરોગ્યને લગતી સેવાઓને પગલે આરોગ્ય તંત્ર અને 108 ની ટીમ સમગ્ર જિલ્લામાં હર હંમેશ તૈયાર રહેતી હોય છે

ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ની ટીમનું કાર્ય સરાહનીય છે જ્યારે ગઈકાલે પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકોને 9:00 વાગ્યે દીપ પ્રગટાવીને એકતા અને સુરક્ષાનું સંદેશ વહેતો કરવાની અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં લોકોએ મીણબત્તી દીવડા પ્રગટાવીને એકતાનો સંદેશ આપ્યો હતો તો બીજી તરફ 108 ની ટીમે પણ દીવડા અને મીણબત્તી પ્રગટાવી લોકોને વિશ્વાસ જગાવ્યો હતો કે 108 ની ટીમ હંમેશા તમારા માટે તત્પર છે તમારી સેવામાં તત્પર છે તમારી રક્ષા માટે હરહંમેશ તૈયાર રહેશે અને 108 ની ટીમ જિલ્લાના લોકોની પડખે છે તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજ્યમાં સરકારી બેંન્કોના કર્મચારીઓનું આંદોલન, 27 જૂનથી આટલા દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

સુરતથી મુંબઈ જતા નેશનલ હાઇવે 48 પર આવેલા ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નડિયાદ સી બી પટેલ આર્ટ્સ કોલેજ હિન્દી વિભાગ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ અને અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!