Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માંની દુકાન ખોલનાર બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ જિલ્લામાં હાલ તો લોક ડાઉન હોવાને કારણે તમામ દુકાન અને કંપનીઓમાં બંધ કરવામાં આવી છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના તમામ દુકાનો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં પણ દુકાનો બંધ છે. જેમાં આજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કાપોદ્રા પાટિયા નજીક એ.બી ચશ્માઘરનાં દુકાન સંચાલકોએ દુકાનો ખોલતાં જ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે દુકાન સંચાલક સામે લોક ડાઉન નિયમોનો ભંગ અને કલમ ૧૪૪ નાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

જંબુસર બી.આર.સી ભવન ખાતે આજરોજ દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં પારસી સમાજના લોકોને પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષની ઉજવણી કરી.

ProudOfGujarat

“અત્યંત સન્માનિત”: ‘કઠ્થલ’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર સાન્યા મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!