Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માંની દુકાન ખોલનાર બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ જિલ્લામાં હાલ તો લોક ડાઉન હોવાને કારણે તમામ દુકાન અને કંપનીઓમાં બંધ કરવામાં આવી છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના તમામ દુકાનો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં પણ દુકાનો બંધ છે. જેમાં આજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કાપોદ્રા પાટિયા નજીક એ.બી ચશ્માઘરનાં દુકાન સંચાલકોએ દુકાનો ખોલતાં જ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે દુકાન સંચાલક સામે લોક ડાઉન નિયમોનો ભંગ અને કલમ ૧૪૪ નાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ કરાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ નું ગોધરા APMC ખાતે લાઇવ પ્રસારણ યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!