Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માંની દુકાન ખોલનાર બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ જિલ્લામાં હાલ તો લોક ડાઉન હોવાને કારણે તમામ દુકાન અને કંપનીઓમાં બંધ કરવામાં આવી છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના તમામ દુકાનો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં પણ દુકાનો બંધ છે. જેમાં આજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કાપોદ્રા પાટિયા નજીક એ.બી ચશ્માઘરનાં દુકાન સંચાલકોએ દુકાનો ખોલતાં જ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે દુકાન સંચાલક સામે લોક ડાઉન નિયમોનો ભંગ અને કલમ ૧૪૪ નાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં 2016 માં ક્રાઇમ બ્રાંચમાં જ કોન્સ્ટેબલની હત્યા કરનાર મનીષ બલાઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

ProudOfGujarat

ઉનાળા ની શરૂઆત પહેલાજ ભરૂચ નગર પાલિકા ખાતે પાણી વગર ના માટલા ફૂટવાની શરૂઆત….જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલનાં જન્મદિનને જનહિતનાં કાર્યો કરી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!