Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

Share

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11 લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો. વાંકલ ગામમાંથી સાંઈ યુવક મંડળ દ્વારા 1,12,674 ના ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવ્યા. વાંકલના સાંઈ યુવક મંડળ તથા વાંકલના ગ્રામજનો અને ખેડૂત અને વેપારીઓનાં સહકારથી પ્રધાનમંત્રી કેર ફંડ (1,12,674) એક લાખ બાર હજાર છસો ચુંમોતેર રૂપિયા સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયાના હસ્તે ચેક અર્પણ કર્યો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા એ તમામ વેપારીઓનો, ખેડૂતો તેમજ મિત્ર મંડળનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદમાં માત્ર 3 કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

ProudOfGujarat

તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપ્યું હશે તેમને જ કોલ લેટર મળશે, 20 એપ્રિલ છેલ્લો દિવસ

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનો સિલસિલો યથાવત : તંત્રએ હાથ ઊંચા કર્યા હોવાની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!