Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

Share

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11 લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો. વાંકલ ગામમાંથી સાંઈ યુવક મંડળ દ્વારા 1,12,674 ના ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવ્યા. વાંકલના સાંઈ યુવક મંડળ તથા વાંકલના ગ્રામજનો અને ખેડૂત અને વેપારીઓનાં સહકારથી પ્રધાનમંત્રી કેર ફંડ (1,12,674) એક લાખ બાર હજાર છસો ચુંમોતેર રૂપિયા સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયાના હસ્તે ચેક અર્પણ કર્યો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા એ તમામ વેપારીઓનો, ખેડૂતો તેમજ મિત્ર મંડળનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!