Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

Share

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11 લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો. વાંકલ ગામમાંથી સાંઈ યુવક મંડળ દ્વારા 1,12,674 ના ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવ્યા. વાંકલના સાંઈ યુવક મંડળ તથા વાંકલના ગ્રામજનો અને ખેડૂત અને વેપારીઓનાં સહકારથી પ્રધાનમંત્રી કેર ફંડ (1,12,674) એક લાખ બાર હજાર છસો ચુંમોતેર રૂપિયા સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયાના હસ્તે ચેક અર્પણ કર્યો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા એ તમામ વેપારીઓનો, ખેડૂતો તેમજ મિત્ર મંડળનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ તથા સહાયક પ્રદેશ વાહન વ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે ૨૯મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી

ProudOfGujarat

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધી, 2020 માં આ આંક 49% હતો તેથી વધીને 2023 માં 67% થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!