Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 1200 જેટલા શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા..!!!

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર, હાંસોટ, વાગરા અને ભરૂચ શહેરનાં કુલ 1201 જેટલા શ્રમિકોને વિશેષ ટ્રેન મારફતે આજે બપોરે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તેઓના વતન ખાતે મોકલવામાં આવ્યા હતા.

લોક ડાઉનમાં છેલ્લા ઘણા સમયથી આ શ્રમિકોની હાલત કફોડી બની હતી અને તેઓ પોતાના વતન જવા માટે તલપાપડ થયા હતા. જે બાદ તંત્રને જાણ કરવામાં આવતા તમામ શ્રમિકોને યુ.પી નાં ગોંડા સુધી વિશેષ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લાં 65 વર્ષથી ઉજવાય છે વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા રેડ ઝોનનાં અધિકારીઓને પાછા મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!