Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 1200 જેટલા શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા..!!!

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર, હાંસોટ, વાગરા અને ભરૂચ શહેરનાં કુલ 1201 જેટલા શ્રમિકોને વિશેષ ટ્રેન મારફતે આજે બપોરે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તેઓના વતન ખાતે મોકલવામાં આવ્યા હતા.

લોક ડાઉનમાં છેલ્લા ઘણા સમયથી આ શ્રમિકોની હાલત કફોડી બની હતી અને તેઓ પોતાના વતન જવા માટે તલપાપડ થયા હતા. જે બાદ તંત્રને જાણ કરવામાં આવતા તમામ શ્રમિકોને યુ.પી નાં ગોંડા સુધી વિશેષ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : કેવડીયાનાં વિકાસથી આદિવાસી સમાજનો પણ વિકાસ થવો જોઈએ : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ખેડાનાં મહુધા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!