Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રીને પત્ર લખી કપાસની ખરીદી કરવા રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Share

નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીઓમાં મુકાયા. લોકડાઉન દરમિયાન તેઓને છેક વડોદરા સુધી ના જવું પડે તે માટે સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરને પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું હતું કે ભરૂચ નર્મદામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. વચેટીયાઓ દ્વારા તેમની સાથે અન્યાય થવાનો સંકેત પણ આપ્યો હતો તેમને C.C.I દ્વારા કપાસની ખરીદી કરવામાં રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

મોન્ટુ 
રાજપીપલા

Advertisement

Share

Related posts

કેમાતુર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર બે યુવાન પૈકી એકનું મોત, બીજો ગંભીર

ProudOfGujarat

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ હાઈવે પરથી એલસીબીએ ૩૪ લાખનો વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!