Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રીને પત્ર લખી કપાસની ખરીદી કરવા રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Share

નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીઓમાં મુકાયા. લોકડાઉન દરમિયાન તેઓને છેક વડોદરા સુધી ના જવું પડે તે માટે સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરને પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું હતું કે ભરૂચ નર્મદામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. વચેટીયાઓ દ્વારા તેમની સાથે અન્યાય થવાનો સંકેત પણ આપ્યો હતો તેમને C.C.I દ્વારા કપાસની ખરીદી કરવામાં રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

મોન્ટુ 
રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

ProudOfGujarat

બાયડના લીંબ નજીક કતલખાને લઈ જવાના ઈરાદે ડાલામાં ભરીને લઈ જવાતી ચાર ગાયોને જીવદયાપ્રેમીઓએ બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!